*આજરોજ બારડોલી વિભાગ પાંજરાપોળ માં સ્વ. રતનશીભાઈ આંબાભાઈ વાછાણી ના પુણ્યદિવસ નિમિતે, હસ્તે: મુકેશભાઈ રતનશીભાઈ વાછાણી , ગામ: વાલોડ, દ્વારા બારડોલી વિભાગ પાંજરાપોળ ની ગૌમાતા માટે લીલાચારા,ખોળ,દાણ અને ગૌમાતા ની સારવાર માટે 11,000/- નું દાન પાંજરાપોળ ને સમર્પણ આ સમર્પણ માટે બારડોલી વિભાગ પાંજરાપોળ પરિવાર આપશ્રી નો આભાર માને છે.*