Bardoli Vibhag Panjrapol

Gallery

*ગૌ સેવા એજ પ્રભુસેવા,*

*દર વર્ષે પોતાનાં જન્મદિવસ નિમિતે*

*આજરોજ બારડોલી વિભાગ પાંજરાપોળ માં, સ્વ. ટ્વિંકલ જિતેન્દ્ર મિસ્ત્રી, હસ્તે. ધર્મેન્દ્ર ભગવાનદાસ મિસ્ત્રી, ગામ: નાંદીડા, ના જન્મદિવસ નિમિતે, બારડોલી વિભાગ પાંજરાપોળ ની ગૌમાતા માટે લીલાચારા,ખોળ,દાણ અને ગૌમાતા ની સારવાર માટે 11,000/- નું દાન પાંજરાપોળ ને સમર્પણ આ સમર્પણ માટે બારડોલી વિભાગ પાંજરાપોળ પરિવાર આપશ્રી નો આભાર માને છે.*