Bardoli Vibhag Panjrapol

Gallery

સહયોગનગર, ટેનરોડ બારડોલી માં ગૌમાતા ઇજાગ્રસ્ત થયેલ એની જાણ સહયોગનગર માં રહેતા જાગૃતિબેન નાયક અને ગૌસેવક કાળુભાઈ દ્વારા બારડોલી મત વિસ્તાર ના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર ને જાણ કરી અને ધારાસભ્યશ્રી એ બારડોલી વિભાગ પાંજરાપોળ ના પ્રમુખશ્રી ને જાણ કરી એ ગૌમાતા ને બારડોલી વિભાગ પાંજરાપોળ ખાતે લાવવામાં આવી અને યોગ્ય સારવાર સુમુલ ના ડોકટરો દ્વારા આપવામાં આવી.*