*આજરોજ બારડોલી વિભાગ પાંજરાપોળ માં આશિષસિંહ સિસોદિયા ના જન્મદિવસ નિમિતે ગામ: બારડોલી, દ્વારા બારડોલી વિભાગ પાંજરાપોળ ની ગૌમાતા માટે લીલાચારા,ખોળ,દાણ અને ગૌમાતા ની સારવાર માટે 11,000/- નું દાન પાંજરાપોળ ને સમર્પણ આ સમર્પણ માટે બારડોલી વિભાગ પાંજરાપોળ પરિવાર આપશ્રી નો આભાર માને છે.*