*આજરોજ બારડોલી વિભાગ પાંજરાપોળ માં આરવી દિવ્યેશકુમાર પટેલ ના જન્મદિવસ નિમિતે ગામ: ખરવાસા , દ્વારા બારડોલી વિભાગ પાંજરાપોળ ની ગૌમાતા માટે લીલાચારા,ખોળ,દાણ અને ગૌમાતા ની સારવાર માટે 11,000/- નું દાન પાંજરાપોળ ને સમર્પણ આ સમર્પણ માટે બારડોલી વિભાગ પાંજરાપોળ પરિવાર આપશ્રી નો આભાર માને છે.*