*આજરોજ બારડોલી વિભાગ પાંજરાપોળ ના ઉપપ્રમુખશ્રી અશોકભાઈ ગાંગજીભાઈ કાલાવાડિયા( અશોકભાઈ પાટીદાર ) ના જન્મદિવસ નિમિતે, બારડોલી, તરફથી બારડોલી વિભાગ પાંજરાપોળ ની ગૌમાતા માટે લીલાચારા,ખોળ,દાણ અને ગૌમાતા ની સારવાર માટે 11,000/- નું દાન પાંજરાપોળ ને સમર્પણ આ સમર્પણ માટે બારડોલી વિભાગ પાંજરાપોળ પરિવાર આપશ્રી નો આભાર માને છે.*