Bardoli Vibhag Panjrapol
*ગૌસેવા એ જ પ્રભુસેવા**આજ રોજ બારડોલી વિભાગ પાંજરાપોળ માં સ્વ.મહેશચંદ્ર ચીમનલાલ શાહ, હસ્તે ધરણેન્દ્ર મહેશભાઈ શાહ, મઢી તરફથી 1,11,111 નું ગોદાન મળ્યું છે, આ સમર્પણ માટે પાંજરાપોળ પરિવાર આપનો આભાર માને છે.*